Chappal Vitran 27-5-17
“શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ”ની વિદ્યાર્થી પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS) દ્વારા ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદોને સુર્યની ધગ-ધગતી અગન જ્વાળાઓથી રાહત આપવાના શુભ આશયથી ચપ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સમિતિના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા “માનવસેવા એજ પ્રભુસેવા”એ ઉક્તિને ચરીર્તાર્થ કરવાના સફળતમ પ્રયાસ દ્વારા જરૂરિયાતમંદ બાળકો, વડીલો, વૃદ્ધો તથા ભિક્ષુકોને ચપ્પલ
Run Svikar 22-4-17
શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ-KDVS દ્વારા PSI-ASI-પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામા સફળ થયેલા વિધ્યાર્થીઓ જેમના થકી આ પરીક્ષામા સફળ થયા અને જેમણે આ સફળતા માટે પ્રેરણા પૂરી પાડી તથા પોતની કારકિર્દીની ચિંતા કર્યા વગર અનેક મુશ્કેલીઓમાં પણ જે વિધ્યાર્થી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે હંમેશા તન, મન અને ધનથી કાર્યરત રહ્યા છે તેવા પટેલ સમાજના જ્ઞાતી-રત્ન PSI સંજયભાઈ પાદરીયા
Yuva Patrakar 1-4-17
લેઉવા પટેલ સમાજના વધુમાં વધુ યુવાનો પત્રકારત્વમાં જોડાઈ તે માટે युवा पत्रकार- नइ सोच, नया जूनून સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટનાં પત્રકારત્વનાં શૈક્ષણીક જગતના મહારથીઓ શ્રી ડો.કાન્તીભાઈ ઠેસીયા સાહેબ, જગદીશભાઈ મેહતા સાહેબ તથા ડો. રમેશભાઈ ઘોડાસરા સાહેબએ પોતાના અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સમાજના જ પત્રકાર શ્રી જીતુભાઈ રાદડીયાએ પણ પોતાના
Khodaldham Shilanyas 21-1-2017
શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળ ભૂમીવીસ્તારમાં પથરાયેલ ખોડલ ધામ અનેકવિધ પ્રવૃતિઓ અને મહાન કાર્યોની ધરી સમાન છે. તે સમગ્ર લેઉવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીય કેન્દ્રબિંદુ છે. ભક્તોની શ્રદ્ધા સરિતાને શ્રી ખોડલધામ તરફ વહેતી જોવી તે ખરેખર એક અધ્યાત્મિક ઉર્ધ્વગમન નો સાક્ષાત્કાર