Sanman Samaroh 22-12-19
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉતિર્ણ થયેલા સમાજના તારલાઓનું સન્માન કરવા માટે "સન્માન સમારોહ - ૨૦૧૯"નું આયોજન તા. ૨૨-૧૨-૨૦૧૯ના રોજ કરવામાં આવ્યુંં હતું. જેમાં સમાજના મોભીઓ દ્વારા તેમનુંં સન્માન કરાયું હતું અને ઉતરોત્તર પ્રગતિના આશિષ પાઠવ્યા હતા.
Rakhi wid Disorders 15-8-19
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના બહેનો દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી
Pulvama 18-2-19
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામા માં શહિદ થયેલા 42થી વધુ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત સૌએ કેંડલ સળગાવી મૌન પાળીને દેશના શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને યથાશક્તિ આર્થિક સહયોગ આપ્યો હતો
Padyatra 21-1-19
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજીત રાજકોટથી ખોડલધામ કાગવડ (૬૫ કિમી) પદયાત્રાનું તા. ૨૧-૦૧-૨૦૧૯ના રોજ આયોજન કરવામાં આવ્યુ હતું.
Vivekanand Jayanti 12-1-19
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા "યુવા સભા" નું આયોજન કરવામાં આવ્યુ હતું.