f

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore. Excepteur sint lorem cupidatat.

Help Line No. (+91) 7405 469 239

“મારા સમાજે મારા માટે શું કર્યું કે કરશે તે નહિ,પરંતુ હું મારા સમાજ માટે શું કરીશ?”

bg

શ્રી ખોડલધામ વિદ્યાર્થિ સમિતિ

  /  Uncategorized   /  KDVS – કન્વીનર મિટ – ૨૦૨૩

KDVS – કન્વીનર મિટ – ૨૦૨૩

શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS” દ્વારા શ્રી ખોડલધામ મંદિર, કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને “KDVS કન્વીનર મીટ-2023″નું ભવ્ય આયોજન થયું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી નવનિયુક્ત થયેલા 1200થી વધુ હોદ્દેદારોને નરેશભાઈ પટેલ દ્વારા ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા.

Leave a comment

6 + eleven =

guGujarati